પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર રોડ વચ્ચોવચ ટ્રેલર બંધ થતા ટ્રાફિક જામ અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજ રેલ્વે ઓવર બ્રિજ ઉપર બ્રીજ ના કામને લઈ ને જે જગ્યાએ ડાયવર્ઝન આપ્યુ છે તે જગ્યાએજ રોડની વચ્ચોવચ અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ ટ્રેલર રોડ વચ્ચોવચ બંધ થઈ જતા પાછળ આવતા વાહનોની એક કિલોમીટર સુધી લાબી કતાર લાગી હતી તો ટ્રાફિક ને લઈ ને અનેક વાહન ચાલકો સહિત લોકો ફસાયા હતા તો ટ્રાફિક જામ અંગેની પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક