Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના નવલખી રોડ પરની નીલકંઠ રેસિડેન્સી પાસે પાણી નિકાલના અભાવે લોકોને હાલાકી

Morvi, Morbi | Sep 10, 2025
મોરબીમાં નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તા પર પાણીનો નિકાલ ન થતો હોવાથી આસપાસના રહીશો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us