Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં અનંત ચતુર્દશીએ ગણપતિ બાપાનું વાજતે ગાજતે ભવ્ય વિસર્જન

Vapi, Valsad | Sep 6, 2025
વાપી શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી. ગણેશ ચતુર્થીથી મંડળોએ ભક્તિભાવ સાથે બાપાની પૂજા-અર્ચના કરીને અનંત ચતુર્દશીએ શહેરમાં વાજતે ગાજતે યાત્રા નિકાળી હતી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ઢોલ-નગારા, શંખધ્વનિ અને ભક્તિ ગીતોથી શહેરનું વાતાવરણ દિવ્ય બન્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us