મોરબીના વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે રહેતા શીતલબેન પુનીતભાઈ દેવઇતત (ઉ.વ.૨૮) નામની પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.