Download Now Banner

This browser does not support the video element.

બોડેલી: ગડોથ ગામના રસિકભાઈ નારણભાઈ રાઠવાએ આરોગ્ય માટે આયુષ્માન ભારત કાર્ડ યોજના આશીર્વાદરૂપ કેમ બની? જુઓ શું કહ્યું? તેઓએ?

Bodeli, Chhota Udepur | Sep 12, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગડોથ ગામના રસિકભાઈ નારણભાઈ રાઠવા તેમને થતી શારીરિક તકલીફો વિશે જણાવતા કહે છે કે, જયારે પણ સર્દી ખાસી થતી ત્યારે ખાસતી વખતે પેટના ભાગમાં દુખાવો થતો હતો. જેના લીધે તેઓને ઘણી તકલીફ પડતી હતી. જેથી તેઓ પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર માટે ગયા ત્યાં ડોક્ટર દ્વારા તમને હરણીયા છે એમ કહ્યું હતું. ત્યારબાદ તેમણે સોનોગ્રાફી કરાવી અન્ય ૨ થી ૩ હોસ્પીટલમાં બતાવ્યું ત્યાં પણ તેમને હરણિયા છે એમ જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us