મહેમદાવાદ: કનીજ બાદ હવે ખાત્રજમા પણ ખનન કર્તાઓએ નદી પર પુલ બનાવી, નદીમાં ભૂંગરા નાખી, વહેણ બદલાતા તંત્ર દ્વારા તપાસની ઉઠી માંગ