નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી પડતા વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અત્યાર સુધી 4 કરોડથી વધુ નો વેરો પણ વસૂલવામાં આવ્યો છે ત્યારે હજી પણ વિરોધ નહીં ભરનાર લોકો વિરુદ્ધ મનપાત દ્વારા લાલ આંખ કરી અને મિલકતોને સીલ કરવામાં આવી રહી છે જેના પગલે બુધવારે રાત્રિ 8:00 વાગ્યા સુધી નડિયાદ મહાનગરપાલિકાની વેરા વસુલાતની ટીમ દ્વારા વધુ 6, લાખથી વધુની વીરો નહીં ભરના નવ દુકાનોને સીલ કરવામાં આવી છે