સાવલી: સાવલી તાલુકા ના વાકાનેર ગામે ગુજરાત ના રાજ્ય પાલ નું આચાર્ય દેવવત નું આગમન.
સાવલી તાલુકા ના વાકાનેર ગામે ગુજરાત ના રાજ્ય પાલ નું આચાર્ય દેવવત નું આગમન.પ્રકૃતિક કૃષિ પ્રકૃતિ ના સરણે પરિસંવાદ યોજાયો.ગામ ના ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ વિસે સમજ આપી.ખેડૂત ને તમાકુ ના ખેત ઉત્પાદન થી દૂર રહેવા રાજયપાલ ની અપીલ.ઓર્ગેનિક ખેતી માં ઓર્ગેનિક કાર્બન ૦.૮ થી ૧ સુધી રહે છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેજી વાકાનેર ગામે રાત્રી રોકાણ કરી ખેડૂત સાથે રાત્રી સભા યોજસે.સવારે ઊઠી ખેડૂત ના ગાય નું દૂધ કાળસે.દલિત અને વંચિત ના ત્યાં રાજ્યપાલ ભોજન લેશે