નવીપારડીની વિદ્યા મંગલ સ્કૂલ ખાતે કડવા પાટીદાર સમાજનું NRI સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ હેમંત પટેલ, ઉપપ્રમુખ કિર્તીભાઈ પટેલ, મંત્રી નિલેશ પટેલ, સહમંત્રી શરદચંદ્ર| પટેલ અને ખજાનચી કિરણ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસિ્થત રહ્યા હતા.આ NRI સંમેલનમાં મોટી સંખ્યામાં વિદેશમાં વસતા સમાજના સભ્યો હાજર રહ્યા હતા.