નવસારી: નવસારીના સીમળ ગામ ખાતે વન કવચ ઊભું કરવામાં આવ્યું જ્યાં 23 પ્રકારના પતંગિયા અને 36 પ્રકારના પંખીઓનું ઘર એટલે કે વન કવચ.