માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલની વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી તેમના ખબરઅંતરની પૃચ્છા કરી.
bjp4gujarat
136.4k views | Gujarat, India | Jun 13, 2025
જામનગર શહેર: શહેરમાં વાઘેર વાડો, બચુનગર વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે કરાયેલ ધાર્મિક દબાણ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં દૂર કરાયું