માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલની વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી તેમના ખબરઅંતરની પૃચ્છા કરી.
bjp4gujarat
136.4k views | Gujarat, India | Jun 13, 2025
વડગામ: પેપોળ ગામે લાકડીઓ વડે મારામાંરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વડગામ પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે