ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તાનની હોસ્પિટલના સંચાલકોને ડોક્ટર સામેના સમસ જાહેર કરવામાં આવ્યા
ચોટીલા સત્યજીવન સાર્વેજનીક હોસ્પીટલ ચોટીલા ને ચલાવનાર રાજેશ જી. ગોજીયા તથા શેઠ દી૫ચંદ ગોપાલજી સાર્વજનિક ટ્ર્રસ્ટ હોસ્પીટલ થાનગઢ ને ચલાવનાર સુભાષભાઇ રમણીકલાલ શાહ વાળા બંને વ્યક્તિઓ સામે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ સમન્સ ઝારી કર્યા ગત તારીખ : ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ સત્યજીવન સાર્વેજનીક હોસ્પીટલ ચોટીલાની તથા તારીખ : ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ શેઠ દી૫ચંદ ગોપાલજી સાર્વજનિક ટ્ર્રસ્ટ હોસ્પીટલ થાનગઢ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ આકસ્મિક તપાસ કરી હતી