ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની પુણ્યતિથિ નિમિતે બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.પ્રદેશ મહામંત્રી અનુ.જાતિ. મોરચો પ્રદેશ ડેલિકેટ દેવેનભાઈ વર્મા, અભિષેક મેડા,તાલુકા મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ ,નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, શહેર પ્રમુખ કલ્