જે ભાઈએ દિલ્લીમાં સોગંદ ખાધા હતા કે અને કહેતા હતા કે, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અમને હરાવી નહીં શકે. એમના જીવતાજીવ એમને પણ હરાવી દીધા.
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ
bjp4gujarat

14k views | Gujarat, India | Jun 9, 2025